Search This Blog

ગુજરાતી સુવિચાર - ભાગ- 1

માનવીની અંદર પ્રભુની હાજરી જ અંતકરણ છે. - સ્વેડ્ન બોર્ગ

આપતિમાં માં માનવીનું મગજ સારું ચાલે છે. એમ મનોવિજ્ઞાનીઓ કહે છે. - સંકલિત

માણસનું મન જીતવું હોય તો એનું પેટ ભરો. - ફેન્ની ફ્રન

પ્રકૃતિ જયારે મુશ્કેલીઓ વધારે છે,ત્યારે બુદ્ધિબળ પણ વધારે છે. - એમર્સન

જેમ શક્તિ ઓછી તેમ મેહનત વધારે કરવી પડે છે. - ફાધર વાલેસ

મેહનત એ એવી સોનેરી ચાવી છે, જે ભાગ્યનાં દ્વાર ઉધાડી નાખે છે. - ચાણક્ય

કૃતજ્ઞતા એક કર્તવ્ય છે જેને પૂરું કરવું જોઈએ - રૂસો

No comments:

Post a Comment